Doodh Sanjeevani Yojana | આરોગ્ય અને આવાસ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર
  • વિહંગાવલોકન | આદિવાસી તાલુકાઓમાં વસતા બાળકોના આરોગ્ય સ્તરમાં સુધારો લાવવા માટે.
  • ઉદ્દેશ | પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી વિદ્યાર્થી બાળકોના પોષણસ્તરની કક્ષા ઉંચી લાવી તે સ્તરને સમૃદ્ધ બનાવવું.
  • પ્રારંભ | 2006-07 (બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાની 299 પ્રાથમિક શાળાઓ જેને 26 આશ્રમશાળાઓની 48109 આદિવાસી વિદ્યાર્થીઓ માટે અમલ કરવામાં આવ્યો)
  • ભાગીદારી સંસ્થા | જિલ્લા કક્ષાની સરકારી ડેરીઓ
  • ભૌગોલિક ભૂમિભાગ | 26 તાલુકા
  • અપેક્ષિત લાભાર્થીઓ | પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ.
  • પાત્રતા માપદંડ | પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ.
  • યોજના નીચેના લાભ | વિદ્યાર્થીઓને 200 ગ્રામ ડેરીનું ચોખ્ખુ દૂધ તેમાં 3% ફેટ 24 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7 ગ્રામ પ્રોટીન, 500 IU વિટામીન-એ અને 40 IU વિટામીન-ડી ઉમેરીને શાળામાં દરરોજ વિદ્યાર્થીઓને નિયમિત અપાય છે.
  • મુખ્ય સિદ્ધિ | આ યોજનાથી બાળકોમાં કુપોષણની સમસ્યા સફળતાપૂર્વક હલ કરી શકાઈ. વર્ષ-૨૦૧૯-૨૦ માં ૧૪ જિલ્લાના ૫૨ તાલુકાની ૮૯૫૮ શાળાઓના કુલ ૭,૬૮,૪૬૫ બાળકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ છે.
દૂધ સંજીવની યોજના
1 of દૂધ સંજીવની યોજના
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events