શાળાઓ, દવાખાનું, આંગણવાડીઓ, વાજબી ભાવની દુકાનો, વિદ્યુત લાઈનો, ટાંકી અને બીજા જળાશયો, પીવાના પાણીનો પુરવઠો, પાઈપ લાઈન, વરસાદનું પાણી એકત્રિત કરવાનું માળખુ, નાની સિંચાઈ, ઊર્જાના બિન પરંપરાગત સ્ત્રોત, કૌશલ્યો ઉન્નતિકરણ અથવા વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો, માર્ગો અને સમુદાય કેન્દ્રો વગેરે માળખાકીય સુવિધાઓ માટે વન્ય જમીન મુક્ત કરવાની જોગવાઈ આ અધિનિયમમાં છે.