- વિહંગાવલોકન | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની તબીબી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તબીબી કોચીંગની જરૂરીયાત સંતોષવા માટે અને તબીબી કોલેજોમાં અનુસૂચિત જનજાતિ માટેની બેઠકો ખાલી ન રહે તે હેતુથી 'ગુજકેટ' કોચીંગ યોજના દાખલ કરવામાં આવી. અને તે રીતે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
- ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ તબીબી પ્રવેશ પરીક્ષામાં સફળ થવા માટે બહેતર તક ઉપલબ્ધ કરવી.
- પ્રારંભ | ૨૦૧૩-૧૪
- ભાગીદારી સંસ્થા | MT Educare
- ભૌગોલિક ભૂમિભાગ | 14 આદિવાસી જિલ્લાઓમાં 16 કેન્દ્રો
- અપેક્ષિત લાભાર્થીઓ | તબીબી કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
- પ્રવેશ માટેના માપદંડ | ધોરણ ૧૦ માં ૬૦% કરતાં વધુ ગુણ મેળવેલ આદિવાસી વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ તથા ધોરણ ૧૨ માં ગુજકેટની પરીક્ષાની તૈયારી માટેના તાલીમ વર્ગોમાં પ્રવેશ આપવામાં આવે છે. આવક મર્યાદા નથી.
- યોજના નીચેના લાભ | Creation of infrastructure, construction of roads, educational facilities, drinking water facilities, health facilities, agricultural development, land distribution to landless, cattle development, income generation activities, protection of tradition, etc.
- મુખ્ય સિદ્ધિ | વર્ષ ૨૦૧૫-૧૬દરમ્યાન અનુસૂચિત જનજાતિઓ માટે ૩૯૦ મંજૂર થયેલ સીટ હતી. તે પૈકી ૩૮૪ બેઠકો (૯૮.૪૬%) ભરી શકાઈ. જે અગાઉના વર્ષોમાં માત્ર ૬૦% બેઠકો ભરાતી હતી.
Figure 1: Achievement in 2014-15