Pre Matric Scholarship (Government of Gujarat) | શિક્ષણ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર

 

  • વિહંગાવલોકન | આ યોજના વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ પ્રેરિત થાય તે માટે છે. આ યોજના નીચે ધોરણ ૧ થી ૧૦ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે.
  • ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રેરવા તથા આર્થિક સહયોગ ઉપલબ્ધ કરવો.
  • પ્રારંભ | ૧૯૬૦
  • ભાગીદારી | કોઈ જ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ
  • પાત્રતાના માપદંડ | વાર્ષિક પરીક્ષામાં તે વિદ્યાર્થીએ જે-તે ધોરણમાં પાસ થવું જોઈએ.
  • યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ |
    શિષ્‍યવૃત્‍તિના દરો ( વાર્ષિક)
    ધોરણ કુમાર કન્યા
    ૧ થી ૫ ૫૦૦ ૫૦૦
    ૬ થી ૮ ૫૦૦ ૭૫૦
    ૯ થી ૧૦ ( રૂ.૨.૫૦ લાખથીવધુ આવક) ૭૫૦ ૭૫૦

    અતિ પછાત ( વાર્ષિક)
    ધોરણ કુમાર કન્યા
    ૧ થી ૮ ૭૫૦ ૭૫૦
    ૯ થી ૧૦ ૧૦૦૦ ૧૦૦૦
  • સિદ્ધિ | વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૨૨૨૩૯૧ વિદ્યાર્થીઓએ લાભ મેળવેલ છે.
News and Events