સાત ફેરા સમૂહલગ્ન યોજના | Economic Development | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર

સાત ફેરા સમૂહલગ્ન યોજના


gr

  • વિહંગાવલોકન | આદિવાસી પરિવારો લગ્ન સમયે ધૂમ ખર્ચ કરે છે. અને તેને કારણે ઘણીવાર તેમને દેવુ કરવું પડે છે. આવા બિનજરૂરી ખર્ચને નાથવો જરૂરી છે.
  • ઉદ્દેશ | સમૂહ લગ્નોને પ્રોત્સાહિત કરી, લગ્નોમાં થતા ખર્ચા ઓછા કરવા.
  • પ્રારંભ | ૧૯૯૮
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લા
  • અપેક્ષિત લાભાર્થીઓ | અનુસૂચિત જનજાતિની કન્યાઓ અને તેમના પરિવાર.
  • પાત્રતા માપદંડ | કુટુંબની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં ૧,૨૦,૦૦૦અને શહેરી વિસ્તારમાં ૧, ૫૦,૦૦૦ થી ઓછી હોવી જોઈએ.
  • યોજના નીચેના લાભ | સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલને રૂ. ૧૨૦૦૦ના મૂલ્યના નર્મદા શ્રીનિધિ સર્ટિફીકેટ આપવામાં આવે છે. આવા સમૂહ લગ્ન ગોઠવનાર સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ રૂ. ૩૦૦૦ મળવાપાત્ર છે.
સાત ફેરા સમૂહલગ્ન યોજના
1 of સાત ફેરા સમૂહલગ્ન યોજના
સંબંધિત લીંક
News and Events