ગૌણવન પેદાશો માટે ન્યૂનતમ ટેકારૂપ ભાવ | શિક્ષણ | રાજ્યકક્ષાની યોજનાઓ | કાર્યક્રમો અને યોજનાઓ | આદિજાતિ વિકાસ કમિશ્નર

ગૌણવન પેદાશો માટે ન્યૂનતમ ટેકારૂપ ભાવ


 

  • વિહંગાવલોકન | ભારત સરકારે ગૌણવન પેદાશો (MFP)માટે ન્યૂનતમ ટેકારૂપ ભાવ (MSP) નક્કી કરેલ છે.
  • ઉદ્દેશ | ગૌણવન પેદાશ એકત્ર કરનાર લોકોને તેઓ જે ગૌણવન પેદાશો એકત્રિત કરી લાવે તેમને માટે તેમને વાજબી અને પોષાય તેવા ભાવો ઉપલબ્ધ કરી આપી ગૌણવન પેદાશો સાતત્યપૂર્ણ પાક સુનિશ્ચિત કરવો.
  • ભાગીદારી સંસ્થા | આ યોજનાના અમલ માટેની નોડલ સંસ્થા અને અમલીકરણ કરનાર સંસ્થા અનુક્રમે આદિજાતિ વિકાસ વિભાગ (ગુજરાત સરકાર) અને ગુજરાત વનવિકાસ નિગમ લિ. છે.
  • ભૌગોલિક ભૂમિભાગ | અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતા વિસ્તારો
  • અપેક્ષિત લાભાર્થીઓ | અનુસૂચિત જનજાતિના ગૌણવન પેદાશો એકત્રિત કરનાર લોકો.
  • આવરી લેવાયેલ પેદાશો | આ યોજના નીચે 12 ગૌણવન પેદાશો તેન્ડુ, વાંસી, મહુવાના બીજ, સાલના પાંદડા, સાલ વૃક્ષના બીજ, લાખ, અણોઠી, મધ, આમળા, આમલીના ફળ (કાતરા), ગુંદર અને કરંજ – ને આવરી લેવાયા છે.
News and Events